Skip to main content

Posts

Showing posts from April, 2022

શુ તમે ક્યારેય વાદળી કલર નુ આધાર કાર્ડ જોયુ?

Blue Aadhaar Card: આજના જમાનામાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. મોટા ભાગના કામો માટે આજે આધાર કાર્ડ જરૂરી છે. જો કે તમે ક્યારેય આધાર કાર્ડના કલર પર ધ્યાન આપ્યું છે? સામાન્ય રીતે આધાર કાર્ડ બે પ્રકારના હોય છે. મોટાભાગના લોકોએ સફેદ પેપર પર કાળા કલરમાં છપાયેલ આધાર કાર્ડ જોયા હશે. પરંતુ જ્યારે આ આધાર કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે ત્યારે તેનો કલર બદલી જાય છે. UIDAI દ્વારા જ્યારે બાળકો માટે આધાર કાર્ડ જારી કરવામાં આવે છે ત્યારે તેનો કલર વાદળી હોય છે. વાદળી કલરના આ આધાર કાર્ડને બાલ આધાર પણ કહેવામાં આવે છે. UIDAIના જણાવ્યા પ્રમાણે નવજાત બાળકનું આધાર કાર્ડ બર્થ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને માતા પિતાના આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વાદળી રંગનું 12 અંકવાળું આધાર કાર્ડ 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ તે અમાન્ચ થઈ જાય છે અને તેને ફરી અપડેટ કરવું પડે છે. નિયમો અનુસાર નવજાત બાળકના આધારનો ઉપયોગ 5 વર્ષની ઉંમર સુધી થઈ શકે છે. 5 વર્ષ પછી અપડેટ કરવાનું રહેશે. જો તે અપડેટ ન કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. 5 વર્ષ

ભારતીય ખેડૂતે સ્વિફ્ટ હાર્વેસ્ટ માટે "ટ્રી સ્કૂટર" ની શોધ કરી છે

  ગણપતિ ભટ મોટાભાગે સવારે કામ પર જાય છે અને ઘરે બનાવેલ કોન્ટ્રેપશન લઈને જાય છે જેમાં નાની મોટર, એક પ્રાથમિક સીટ અને વ્હીલ્સનો સમૂહ હોય છે - આ બધું નિપુણતાથી ખેડૂતને ઝડપથી ઊંચા વૃક્ષો પર ચઢવામાં મદદ કરે છે. કર્ણાટકના દરિયાકાંઠાના નગર મેંગલુરુમાં 50 વર્ષ જૂના ખેતરોમાં સુતરાઉ અખરોટ અને તેના પાકની લણણી કરવા માટે નિયમિતપણે 60 થી 70 ફૂટ ઊંચા વૃક્ષો કાપવા પડે છે. ચઢવા માટે ખૂબ જ વૃદ્ધ, અને સસ્તી મજૂરી મેળવવામાં અસમર્થ, શ્રી ભટે જણાવ્યું હતું કે તેમણે એક ઉપકરણની શોધ કરવાનું પોતાના પર લીધું જે તેમનું જીવન સરળ બનાવે. શ્રી ભટ તેને "ટ્રી સ્કૂટર" કહે છે. 2020-21માં 1.2 મિલિયન ટનના ઉત્પાદન સાથે ભારત એરેકા અખરોટનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક છે. આ પાકનો મોટાભાગનો ઉત્પાદન દરિયાકાંઠાના કર્ણાટક અને કેરળમાં થાય છે. ભારતીય ખેડૂતે સ્વિફ્ટ હાર્વેસ્ટને ઉપર અને નીચે ચલાવવા માટે 'ટ્રી સ્કૂટર'ની શોધ કરી કર્ણાટકના મેંગલુરુમાં 50 વર્ષીય ખેડૂત ગણપતિ ભટ તેના "ટ્રી સ્કૂટર" સાથે (રોઇટર્સ) મેંગલુરુ: ગણપતિ ભટ મોટાભાગે સવારે કામ પર જાય છે અને ઘરે બનાવેલી કોન્ટ્રેપશન લઈને જાય છે જેમાં નાની મ

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા ખેડૂતોને સરકારે મોટી રાહત આપી છે. 

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા ખેડૂતોને સરકારે મોટી રાહત આપી છે. હવે તેમને ઈ-કેવાયસી(e-KYC) માટે કોમન સર્વિસ સેન્ટર (CSE) પર જવાની જરૂર નહીં પડે. મતલબ કે હવે તમે ઘરે બેઠા પણ KYC પૂર્ણ કરી શકશો. અગાઉ, સરકારે આધાર OTP દ્વારા ઇ-કેવાયસી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે હવે તે સેવા ફરી શરૂ કરી છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, તો પીએમ કિસાનનો તમારો 11મો હપ્તો બંધ થઈ શકે છે. જોકે, બાયોમેટ્રિક વેરિફિકેશન માટે તમારે નજીકના CSC ની મુલાકાત લેવી પડશે. વાસ્તવમાં પીએમ કિસાનનો 10મો હપ્તો કેટલાક ખેડૂતોના બેંક ખાતામાં પહોંચ્યો નથી. જ્યારે તેને આનું કારણ જાણવા મળ્યું તો તેને માહિતી મળી કે ઈ-કેવાયસી ન કરવાને કારણે તેનો હપ્તો પહોંચ્યો નથી. સરકારે તાજેતરમાં ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવાનું ચાલુ રાખવા માંગો છો, તો તમારે ઇ-કેવાયસી કરાવવું આવશ્યક છે. બે વાર વધારી સમયમર્યાદા જો તમે ઇ-કેવાયસી કરાવો નહીં, તો તમે આગામી હપ્તાથી વંચિત રહી શકો છો. જોકે, આ માટેની સમયમર્યાદા બે વખત લંબાવવામાં આવી છે. હવે ખેડૂતોએ 31મી મે સુધીમાં ઈ-કેવાયસી કરાવવું

“પાઘમાળા” The World Record ceremony પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે.

પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે , પાઘમાળાનો આ અમુલ્ય વારસો અનંત કાળ સુધી જળવાઈ રહે એ સગરના દિકરા તરીકે આપણાં સૌની ફરજ છે.   દાસારામ બાપા પ્રત્યેની આપણી શ્રધ્ધા અને ભક્તિ-ભાવ વધે , આવનાર પેઢીમાં બાપાના વિચારો જીવંત રહે , સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ આપણાં સૌના પરિવારો પર દાસારામ બાપા અને ભગીરથ દાદાની અસીમ કૃપા સદાને માટે રહે તેવા ઉમદા હેતુથી ઝારેરા મુકામે દાસારામ બાપાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભિમંત્રિત થયેલી પાઘડી , માળા , ક્ષત્રિય સગર સૂર્યવંશ નો લોગો   તેમજ આપણી વંશાવળીને આવરી લેતો *શ્રી દાસારામ બાપાનો ઐતિહાસિક વંશીય ફોટો "પ્રસાદી" તરીકે આપવાનું નક્કી કર્યું છે. જે લોકોને બાપાની "પાઘમાળા"ની આ પ્રસાદી લેવાની ઈચ્છા હોય , તેમણે નીચે આપેલા આપણાં ભાઈઓનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા વિનંતી.   ખાસ નોંધ : આયોજનના ભાગરૂપે "પાઘમાળા"ની પ્રસાદી લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ તા. ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં પોતના નામ રજિસ્ટર કરાવી દેવા , રજિસ્ટર થયેલા લોકો જ પ્રસાદીના હક્કદાર બનશે. તા.૨૮/૦૪/૨૦૨

સગર સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે.

  સગર સંત શિરોમણી શ્રી દાસારામ બાપા વિશે લખવા બેસીએ તો જિંદગી ટુંકી પડે પણ હમણાં ઝારેરા મુકામે જે આયોજન માં વિઘ્ન આવતા હતા   તેનો શાંતિ પૂર્ણ હલ આવીયો અને આવવા નો હતો . પણ થોડા સમય માટે કદાચ બાપા આપણી પરીક્ષા કરતાં હશે કે જે કઈ હોય તેમાં સર્વ સગર ભાઈઓ ખરા ઉતરીયા અને ઉતરવા ના હતા , કેમ કે બાપા ની મરજી ના હોય તો મંદિર ના નિર્માણ નો પાયોજ ના નખાત . સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે . ·          સંતો ને બદનામ કરનાર અને લુટારાઓને   સંત ત્રિપુટી દ્વારા પરચો ·          બામણસા   માં બકરી નો જીવ બચાવ્યો ·          પુત્ર હમીર ને   પરચો અને ગુરુમહિમા તથા આશ્રમ ધર્મ ની વાત ·          ઉપલેટા નાબ્રાહ્મણ ને રીંગણા ના તથ્ય દ્વારા સત્ય અને કમઁજ્ઞાન ની શિક્ષા ·          ભાણા ભગત ડોબરીયા ના ઓઘા પુરા કર્યા અને પુના ભગત ને પરચા ·          ભીમજી ભગત   ને પુત્ર પ્રાપ્તી ના આશીર્વાદ અને નથુ શેરડી ના ખેતર ના રખોપા કર્યા . ·          શિવરાત્રી ના   મેળા